WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જુનાગઢમાં સૈફુદ્દીનભાઈ ત્રીજીવાળાની વફાત: શુક્રવારે બપોરે જીયારત

જુનાગઢમાં સૈફુદ્દીનભાઈ ત્રીજીવાળાની વફાત: શુક્રવારે બપોરે જીયારત 
જુનાગઢ: દાઉદી વ્હોરા સૈફુદ્દીનભાઈ મુલ્લા તાહેરઅલીભાઈ ત્રીજીવાળા (ઉ.વ.70) તે રશીદાબેનના પતિ ફખરૂદ્દીનભાઈના પિતા હસીનાબેન (રાજકોટ) સાબેરાબેન (ગોંડલ) ના ભાઈ તા.9 જુલાઈ 2025ને બુધવારના રોજ જૂનાગઢ મુકામે વફાત પામેલ છે મર્હુમની જીયારત (કુરાનખ્વાની) તા.11 જુલાઈ 2025ને શુક્રવારના રોજ બપોરે 12:30 કલાકે વ્હોરવાડ બુરહાની મસ્જિદ જુનાગઢ ખાતે રાખવામાં આવેલ શોક સંદેશો મો.9773381206 ઉપર વ્યક્ત કરવો.

રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ 
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો