WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

અષાઢી બીજ નિમિતે વીંછીયા માં ભવ્ય રેલી (યાત્રા) કાઢવામાં આવી

અષાઢી બીજ નિમિતે વીંછીયા માં ભવ્ય રેલી (યાત્રા) કાઢવામાં આવી 
આજ રોજ તારીખ 1/7/2022 ના રોજ  પવિત્ર અષાઢી બીજ હોવાથી વીંછીયા ના લોકો દ્વારા રામદેવ પીર ની ભવ્ય રેલી (યાત્રા) કાઢવામાં આવી હતી 
જેમાં ગામ ના ઘણા બધા લોકો જોડાયા પણ હતા. 

ગામલોકો દ્વારા રાસ ગરબા પણ કરવામાં આવ્યા હતા. અને પૂરા આનંદ અને ઉલ્લાસથી રામદેવ પીરની સુંદર રેલી (યાત્રા) કાઢવામાં આવી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો