WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણમાં રસીલાબેન ભટ્ટનું નિધન: શુક્રવારે સાંજે ઉઠમણું

જસદણમાં રસીલાબેન ભટ્ટનું નિધન: શુક્રવારે સાંજે ઉઠમણું

ગુ.હા.સ.ચા.મોઢ બ્રાહ્મણ જસદણ નિવાસી સ્વ. હરીકાંતભાઇ(બટુકભાઈ) બાબુલાલ ભટ્ટ (ચંદ્રકાન્ત સિનેમાવાળા ) ના ધર્મપત્ની રસીલાબેન હરિકાન્તભાઈ ભટ્ટ
(ઉ.વ.83)નું તા. 31.08.2022ના રોજ અવસાન થયેલ છે. જે હસુભાઈ ભટ્ટ( દવાવાળા) તથા સ્વ. ચંદ્રકાન્તભાઈ ભટ્ટ ના ભાભી તથા પરેશભાઈ , પ્રજ્ઞેશભાઈ,ભાવનાબેન,બીનાબેનના માતુશ્રી તેમજ વિપુલભાઈ,પ્રશાંતભાઈ, વિશાલભાઈ તથા યશદીપભાઇના ભાભુ, તથા ધ્રુવ ભટ્ટનાં દાદીમાં થાય.
સદ્દગતનું ઉઠમણું તા. 02.09.2022 ને શુક્રવારના રોજ સાંજે 4:00 થી 5:00 ગાયત્રી મંદિર, નવા બસસ્ટેન્ડ સામે, જસદણ ખાતે રાખેલ છે.

મો. નંબર.
હસુભાઈ ભટ્ટ (દવાવાળા)- 9725652717
પરેશભાઈ ભટ્ટ - 9427442570
પ્રજ્ઞેશભાઈ ભટ્ટ - 9879320700

હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો