WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

સામાજિક કાર્યકર દુરૈયાબેન મુસાણીએ ગાંધીજીની પ્રતિમા પાસે ભાવાંજલિ અર્પણ કરી

સામાજિક કાર્યકર દુરૈયાબેન મુસાણીએ ગાંધીજીની પ્રતિમા પાસે ભાવાંજલિ અર્પણ કરી 
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
વિશ્વમાં આપણા દેશ ભારતની ઓળખ ગાંધીજી થકી છે એવા મહામાનવની આજે જન્મજયંતી પ્રસંગે દેશભરમાં ગાંધીબાપુને લોકો યાદ કરી રહ્યાં છે.
ત્યારે આજે સૌરાષ્ટ્રના દાઉદી વ્હોરા સમાજના મહીલા અગ્રણી અને સમાજ સેવિકા દુરૈયાબેન મુસાણીએ આજે રાજકોટ ખાતે જેની પોતડીમાં પારકા પૈસા રાખવાનું ખિસ્સું નહોતું એવાં મહાત્મા ગાંધીને ભાવાંજલી આપી જણાવ્યું હતું કે આ માણસે સત્ય પ્રેમ કરુણા અહીંસા શ્રમમાં જે ચીવટ દાખવી છે 
જેને આવનારી પેઢીઓ પણ ભુલી નહી શકે અને ભુસી નહિ શકે સમય બદલાતો રેહશે પણ તેમનાં આ મૂલ્યોનું મહત્વ ક્યારેય નહીં ઘટે છેલ્લે ગાંધી બાપુની પ્રતિમાને ભાવાંજલિ અર્પણ કરી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો