WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણના વિખ્યાત તિર્થધામ શ્રી ઘેલાં સોમનાથ દાદાને કાળભૈરવનો શૃંગાર

જસદણના વિખ્યાત તિર્થધામ શ્રી ઘેલાં સોમનાથ દાદાને કાળભૈરવનો શૃંગાર 
જસદણના વિખ્યાત તિર્થધામ શ્રી ઘેલાં સોમનાથ મહાદેવ મંદિરની શિવલિંગ પર સોમવારની પુર્વ સંધ્યાએ કાલભૈરવનો શૃંગાર કરવામાં આવ્યો હતો જેમાં અનેક ભાવિકોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી મંદિરના ટ્રસ્ટી વિજયભાઈ રાઠોડએ જણાવ્યું હતું કે અહીં દેશ દેશાવરથી લોકો દર્શનાથે આવે છે જેથી સોમનાથ દાદાને વાર તહેવારે પુજારી હસમુખભાઈ જોષી દ્વારા મહાદેવને બેનમુન શણગાર કરવામાં આવે છે જેના દર્શનનો લાભ અસંખ્ય ભાવિકોને મળે છે.
તસ્વીર: હુસામુદ્દીન કપાસી જસદણ

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો